Author: Yogesh Prajapati

વાસ્તુ ટિપ્સઃ વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરમાં આ 3 દેવી-દેવતાઓની પૂજા વિધિ પ્રમાણે કરવામાં આવે છે, ત્યાં ક્યારેય ગરીબીની સમસ્યા આવતી નથી. તેમની પૂજા કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે. Vastu Tips : વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં મંદિરને લઈને એક ખાસ વાત કહેવામાં આવી છે. વાસ્તુશાસ્ત્રમાં ત્રણ દેવી-દેવતાઓની મૂર્તિઓનો ઉલ્લેખ છે, જો ઘરના મંદિરમાં સ્થાપિત કરીને પૂજા કરવામાં આવે તો જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. જો ઘરના મંદિરમાં ભગવાનની આ ત્રણ મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવે તો આર્થિક સમસ્યાઓ પણ દૂર થવા લાગે છે. માં લક્ષ્મીજીની મૂર્તિ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મંદિરમાં દેવી લક્ષ્મીની મૂર્તિ પૂર્ણ હોવી જોઈએ. હિન્દુ ધર્મમાં માતા…

Read More